મધુર યાત્રા : ચિત્રલેખાની સાઠ વર્ષની સફરના સાથીદાર મધુરી કોટકની વણકહી વાતો
મધુર યાત્રા : ચિત્રલેખાની સાઠ વર્ષની સફરના સાથીદાર મધુરી કોટકની વણકહી વાતો
દેવાંશુ દેસાઈ
એક રીતે જોઈએ તો મધુરીબહેનની આ નાનકડી જીવનકથા છે અને નથી.નથી અને છે પણ ખરી મધુરીબહેનની સાથેસાથે આપણને વજુભાઈ કોટકના પુરુષાર્થના સાહસનો પરિચય થાય છે.એમણે જીવનમાં કેટલાં બધાં સપના સેવ્યાં હતાં અને એ સપનાને સાકાર કરવા માટે કેટલો બધો પરસેવો પાડ્યો હતો તેનો પણ અહીં ભીનો ચિતાર મળે છે.
વજુભાઈ કોટક અને મધુરીબહેન કોટક એ ‘ચિત્રલેખા’ ના પાયામાં છે .પાયો કોઈને દેખાતો નથી અને કળશ કોઈને પણ દેખાય છે. મધુરીબહેન ‘ચિત્રલેખા’ ની સફરના સાથી અને સાક્ષી.વીતી ગયેલા વર્ષોની સ્મૃતિની પળેપળ એમની પાસે અંકબંધ . આ પુસ્તકમાં સાઠ દાયકાની વાત છે.દેવાંશુ દેસાઈએ રસાળ શૈલીમાં આ જીવનકથાનું આલેખન કર્યું છે.
Madhur Yatra On Madhuri Kotak’s Life And Chitralekha History
TO ORDER THIS BOOK
Call : 093745 96529
હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
Leave a comment